SuratDarpan ગુજરાતસુરતમાં આવાસના નામે ખંડેર ફાળવાયા,‘આના કરતાં તો તબેલા સારા’Surat DarpanDecember 24, 2020 by Surat DarpanDecember 24, 20200 મંગળવારે આંજણા સ્થિત આંબેડકરનગર વસાહતમાં ટી.પી રસ્તાને નડતરરૂપ 80થી વધુ ઝૂંપડાનું ડિમોલીશન કરીને પાલિકાએ અસરગ્રસ્તોને ભેસ્તાન ખાતે આવાસ ફાળવ્યા હતા. પરંતુ આ આવાસોમાં પાણી, ડ્રેનેજ,...